ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ સોપાન બની.
ખેડૂતોએ ખેતીવાડીની યોજના હેઠળ ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેતરમાં થઈ રહેલા નેનો યુરિયાના છંટકાવનું નિરિક્ષણ કર્યું. ડ્રોનથી છંટકાવ યોજનામાં કૃષિ વિમાનના...
