देश

देश

મંત્રીશ્રી કુંવરજી ભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્નારા અરજી અને ફરિયાદ કરી શકાશે

પ્રજાની અરજી અને ફરિયાદ માટે હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮૩૭૧૮૩ ( whatsapp ). ભરૂચ – સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૦૩ થી પૂર્વ મુખ્યમંત્રી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ભરૂચ દ્રારા ભરૂચ નગરનો વિજ્યાદશમી ઉત્સવની ઉજવણી.

પથ સંચલન અને પ્રક્ટ કાર્યકમનું આયોજન સંપન્ન ભરૂચ:- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ , ભરૂચ દ્વારા વિજ્યાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન અને...

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ-૨૦૨૩ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ તરફ વળવા સહિત તૃણ ધાન્યોથી થતા ફાયદાઓ અને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા...

આંબેડકર ભવન ખાતે સર્વ સમાજ સેના શિક્ષણ એજ કલ્યાણ સંસ્થા દ્નારા ગરીબ અનાથ બાળકોનાં શિક્ષણ માટેની ચિંતનશિબિર યોજાઈ

ભરૂચ- ગુરુવાર- સર્વ સમાજ સેના શિક્ષણ એજ કલ્યાણ મોજે લવાલ જી. ખેડા સંચાલિત ભરૂચ ટીમનાં નેજા હેઠળ ભરૂચ ખાતે આંબેડકર...

પ્રભાત કૉ. ઑપ. જીન ખાતે કપાસ ઉગાડતાં ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, ભરૂચ દ્વારા ખેડૂત ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

ભરૂચ – ગુરુવાર - CCI અને ICAR-CICRCotton BMPs Pilot Project અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનાંપ્રભાત કૉ. ઑપ. જીન ખાતે કપાસ...

રાજયકક્ષાનામંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ આજે ભરૂચ જિલ્લાના પ્રવાસે

ભરૂચ- બુધવાર- આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રા્જયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૭ ઓક્ટોબર રોજ ૧૦ :૦૦...

સફાઇ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાતા ભરૂચ નારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ

ભરૂચ - સ્વચ્છતા હી સેવા અંતર્ગત દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પને સાકાર કરવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ...

दल-बदल का सीजन…भाजपा नेता के घर दिखे सोनाराम

दल-बदल का सीजन...भाजपा नेता के घर दिखे सोनाराम:2018 में ग्यारह तत्कालीन विधायकों व पूर्व विधायकों ने बदली थी पार्टी——विधानसभा चुनाव...

बहुजन समाज पार्टी के नेता इमरान खान ने सभी रामलीला मे जाकर सहयोग प्रदान

तिजारा विधान सभा के बहुजन समाज पार्टी के नेता इमरान खान ने सभी रामलीला मे जाकर सहयोग प्रदान किया एवं...

You may have missed