નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રાળુઓ માટે પુરી પાડવાની સુવિધાઓના આગોતરા આયોજન માટે કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ પરિક્રમા રૂટની મુલાકાત કરી
ભરૂચ- મંગળવાર - ગુજરાત અને દેશભરમાં નર્મદા નદીની પરિક્રમા ધાર્મિક રીતે ખૂબ જ માહત્મય ઘરાવે છે. નર્મદાની પરિક્રમામાટે દર વર્ષ...
