રાજયકક્ષાનામંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ આજે ભરૂચ જિલ્લાના પ્રવાસે
ભરૂચ- બુધવાર- આદિજાતી વિકાસ,શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના રા્જયકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૭ ઓક્ટોબર રોજ ૧૦ :૦૦ કલાકે અંકલેશ્વર ખાતે “વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ભરૂચ ” સંદર્ભે ઈન્ડસ્ટ્રીયલ એશોસિએશન ઓડિટોરીયલ હોલ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભરૂચ ચાણક્ય સમાચાર.
WhatsApp No. 77789 49800