देश

देश

*વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડ (DWBDNC ) ના સભ્ય શ્રી ભરતભાઈ પટણીએ ભરૂચ જિલ્લાના ઉપરાલી ગામે લાભાર્થીઓની મુલાકાત કરી*

ભરૂચ- શુક્રવાર- વિમુક્ત, વિચરતી અને અર્ધ વિચરતી સમુદાયો માટે વિકાસ અને કલ્યાણ બોર્ડ (DWBDNC), સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ભારત...

ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ સંપન્ન.

ભરૂચ – ગુરુવાર- જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે યોજાયો હતો. આ...

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩” ના આયોજન અંગે બેઠક યોજાઈ.

ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" શરૂ થનાર છે તેમજ આજથી બે...

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા.

ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવાની ગરિમામય ઉપસ્થિતિ રહી. આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ તેમજ ટી.બી.અને...

પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું.

મેળામાં આવનાર દરેક વ્યકિતએ સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા હુકમ. ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા....

શુક્લતીર્થ કાર્તિકી પૂનમના ધાર્મિક મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામું.

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વરમહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે....