गुजरात

આજથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ.

ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...

ભરૂચ જીલ્લા સમગ્ર વિસ્તારમાં વિદેશી નાગરીકોને ભાડેથી આપતા માલિકો કોઈપણ

ભરૂચ- મંગળવાર- અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાના...

ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જો બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલીક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર નોંધે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર:- અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરી બહાના હેઠળ આશરો મેળવી સર્વે કરી...

ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જે તે ટ્રાન્સપોર્ટના માલિકો નોંધે.

ભરૂચ-મંગળવાર :- ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બનેલ બનાવો જોતાં, આતંકવાદી તત્વો દ્રારા વિવિધ જગ્યાઓએ...

ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તાર તથા અવર-જવર કરનારાઓને હરકત/અગવડ ત્રાસ જોખમ, ભય નુકશાન થતું અટકાવવા સારૂ જાહેર જગ્યાઓમાં લાઉડ સ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રિત ઉપયોગ ઉપર મનાઈ ફરમાવતુ જાહેરનામું.

ભરૂચ: મંગળવાર:- ભરૂચ જીલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે....

ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ સરફુદીન બેટ, દશાંન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ, આલીયાબેટ પર પોલીસ વિભાગની પૂર્વ મંજુરી વગર કોઈ પણ અન્ય વ્યકિત પ્રવેશ કે કોઈપણ પ્રકારના બાંધકામ તથા ધાર્મિક મેળાવડા કરવાના રહેશે નહી.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર :- ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા...

માર્ગ અકસ્માત નિવારણ અને જાહેર જનતાના સલામતીના હેતુ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો તથા સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા...

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામું.

૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪ મે ૨૦૨૪ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી ૩ માસ માટે નર્મદામૈયા બ્રિજ...

જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રોડ સેફ્ટી અને સલામતીની બેઠક યોજાઈ.

ભરૂચ - બુધવાર- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી અને...

જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે યોજાયો.

જિલ્લાના ૧૬૦૦ જેટલા લોકોને ૪ કરોડથી પણ વઘારે રકમનું DBT માધ્યમથી ચુકવણું કરાઈ રહ્યું છે. - જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરા....

You may have missed