આજથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ.
ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...
ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...
ભરૂચ- મંગળવાર- અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાના...
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર:- અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરી બહાના હેઠળ આશરો મેળવી સર્વે કરી...
ભરૂચ-મંગળવાર :- ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બનેલ બનાવો જોતાં, આતંકવાદી તત્વો દ્રારા વિવિધ જગ્યાઓએ...
ભરૂચ: મંગળવાર:- ભરૂચ જીલ્લામાં જાહેર જગ્યાઓમાં લાઉડસ્પીકર, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તેમજ ડીજીટલ સાઉન્ડ સિસ્ટમના અનિયંત્રીત ઉપયોગથી ધ્વનિ પ્રદુષણ થાય છે....
ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર :- ભારત દેશમાં કેટલાક સ્થળે આતંકવાદ અને ત્રાસવાદ કૃત્યો બનાવો બનવા...
સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારના જાહેર માર્ગો તથા સ્થળો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ તેમજ જાહેરમાં પશુઓને રાખવા કે ખુલ્લા...
૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૦૦:૦૦ કલાકથી તા.૦૪ મે ૨૦૨૪ ના રોજ ૨૪:૦૦ કલાક સુધી ૩ માસ માટે નર્મદામૈયા બ્રિજ...
ભરૂચ - બુધવાર- રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રોડ સેફટી અને...
જિલ્લાના ૧૬૦૦ જેટલા લોકોને ૪ કરોડથી પણ વઘારે રકમનું DBT માધ્યમથી ચુકવણું કરાઈ રહ્યું છે. - જિલ્લા સમાહર્તાશ્રી તુષાર સુમેરા....