અધિક નિવાસી કલેક્ટરશ્રી શ્રી એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંર્તગત અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સેમિનારનું યોજાયો.
બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા સેમિનાર યોજાયો. ભરૂચ- શુક્રવાર - ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા...
