गुजरात

અધિક નિવાસી કલેક્ટરશ્રી શ્રી એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંર્તગત અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સેમિનારનું યોજાયો.

બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા સેમિનાર યોજાયો. ભરૂચ- શુક્રવાર - ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા...

શહેરમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરી કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી).

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સુનિલભાઈ કનુભાઈ મિસ્ત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લાભ મળતા સરકારનો આભાર માન્યો. ૩.૫૦ લાખ રૂપીયાની સહાય...

પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના (શહેરી) ઘરના સ્વપ્નને પૂર્ણ સ્વરૂપ આપી રહી લોકોના જીવનમાં અજવાળુ પાથરી રહી છે.

આવાસ પાસ થતા રાજીપો વ્યક્ત કરી તે દહાડે જ સરકારનો પાડ માન્યો અને આજે અમારું ઘરનું ઘર પાકું બન્યું. –...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના ૨૯૭૬ સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાશે.

ધારાસભ્યસર્વેશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત સમાંતર કાર્યક્રમ યોજાશે. ભરૂચ- ગુરુવાર- સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી...

પીએમજનમન અભિયાન અંર્તગત વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ વ્યક્તિગત માન્ય દાવાઓનો સર્વે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી યોજાશે.

ભરૂચ જિલ્લાના ઝગડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાઓમાં પી.એમ કિશાન સન્માનનિધિ તથા અન્ય યોજનાઓનો લાભ આપવા ઝુંબેશ. ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના ઝગડીયા,...

અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને એલીમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ.

જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા ઝુંબેશના ભાગરૂપે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા...

સ્વસ્છ ભારત મિશન યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં ઓ.ડી.એફ પ્લસની સાતત્યતા જળવાઈ અને જન જાગૃતિ કેળવાય માટે કેલેન્ડરનું વિતરણ કરાયું.

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રી પ્રશાંત આર જોશી, પૂર્વ નિયામકશ્રી એ.વી....

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીટીંગ યોજાઈ.

ભરૂચ- બુધવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા...

આજથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ.

ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે. જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીટીંગ યોજાઈ.

ભરૂચ- બુધવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા...

You may have missed