भरुच

પીએમજનમન અભિયાન અંર્તગત વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ વ્યક્તિગત માન્ય દાવાઓનો સર્વે તા. ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ થી ૧૦ મી ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી યોજાશે.

ભરૂચ જિલ્લાના ઝગડીયા, વાલીયા, નેત્રંગ તાલુકાઓમાં પી.એમ કિશાન સન્માનનિધિ તથા અન્ય યોજનાઓનો લાભ આપવા ઝુંબેશ. ભરૂચ- ગુરુવાર- ભરૂચ જિલ્લાના ઝગડીયા,...

અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને એલીમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઇલેરીયાસીસ (હાથીપગા) અંતર્ગત યોજાનાર કાર્યક્રમ સંદર્ભે સમિક્ષા બેઠક યોજાઈ.

જિલ્લા પંચાયત ભરૂચ દ્નારા ઝુંબેશના ભાગરૂપે આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સામુહિક દવા...

સ્વસ્છ ભારત મિશન યોજના હેઠળ ગ્રામિણ વિસ્તારોમાં ઓ.ડી.એફ પ્લસની સાતત્યતા જળવાઈ અને જન જાગૃતિ કેળવાય માટે કેલેન્ડરનું વિતરણ કરાયું.

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રી પ્રશાંત આર જોશી, પૂર્વ નિયામકશ્રી એ.વી....

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીટીંગ યોજાઈ.

ભરૂચ- બુધવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા...

આજથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ.

ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે. જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત મીટીંગ યોજાઈ.

ભરૂચ- બુધવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શ્રી કે.જી.વાધેલાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ તાલુકા...

આજથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને વાલિયા તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પયાત્રા-૨’નો પ્રારંભ.

ભરૂચ જિલ્લામાં આજથી ૧૯મી ફેબ્રુઆરી દરમિયાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા- ૨ યોજાશે જિલ્લાના ૨ તાલુકાઓની ૪૮ ગ્રામ પંચાયતોમાં...

ભરૂચ જીલ્લા સમગ્ર વિસ્તારમાં વિદેશી નાગરીકોને ભાડેથી આપતા માલિકો કોઈપણ

ભરૂચ- મંગળવાર- અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.આર.ધાધલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ ભરૂચ જીલ્લાના...

ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જો બહારના મજુરોને કામદાર તરીકે રાખનાર જે તે એકમના માલીક, એજન્ટ, દલાલ, લેબર કોન્ટ્રાકટર નોંધે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું. ભરૂચ: મંગળવાર:- અસામાજીક તત્વો વ્યવસાયિક જગ્યાઓએ નોકરી બહાના હેઠળ આશરો મેળવી સર્વે કરી...

ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તારમાં જે તે ટ્રાન્સપોર્ટના માલિકો નોંધે.

ભરૂચ-મંગળવાર :- ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાન અને ભુતકાળમાં બનેલ બનાવો જોતાં, આતંકવાદી તત્વો દ્રારા વિવિધ જગ્યાઓએ...