गुजरात

નેત્રંગ તાલુકામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાયો.

હાથીપગાને દેશવટો આપવા આરોગ્ય વિભાગની ૯૯ જેટલી ટીમો ગામડાંઓ, સરકારી કચેરીઓ, સ્કૂલો, કોલેજ અને જાહેર સ્થળો તૈનાત રહી સેવા પૂરી...

ભરૂચ જીલ્લાની મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી.

ભરૂચ તેમજ નર્મદા જિલ્લામાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ- હેઠળ રૂ.૧૯,૮૦,૦૦૦નો દંડ કરવામાં આવ્યો. ભરૂચ- મંગળવાર- ભરૂચ જીલ્લાની મદદનીશ કમિશ્નરશ્રીની...

વિકસિત ભારત સંકલ્પ યાત્રા – ફેઝ – ૨.૦ ભરૂચ જિલ્લો.

વિકસિત ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી રથ યાત્રાનું રાણીપુરા ખાતે ભવ્ય સ્વાગત. સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ, યોજનાકીય માહિતી...

મહિનાઓથી અલગ રહેતા પરિવારને એક કરતી ૧૮૧ અભયમ ટીમ.

ભરૂચ- સોમવાર - વાગરા તાલુકાના નજીકના ગામમાંથી મારી ચાર વર્ષની દીકરીને લઇને પિયર મોકલી હવે અપનાવા તૈયાર નથી. જેથી મારા...

જિલ્લાકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના વિદ્યાર્થીઓ ઝળક્યા.

જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા ૨.૦માં ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. ગોલ્ડ અને સિલ્વર મેળવનાર તમામ...

રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન ઝુંબેશ- ભરૂચ જિલ્લો.

રાષ્ટ્રીય હાથીપગો નિર્મૂલન કાર્યક્રમને અનુલક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જનજાગૃતિ અભિયાન રેલી યોજાઇ. આગામી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ...

અધિક નિવાસી કલેક્ટરશ્રી શ્રી એન. આર. ધાંધલના અધ્યક્ષસ્થાને એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંર્તગત અંકલેશ્વરની એસ.વી.એમ. શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે સેમિનારનું યોજાયો.

બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા સેમિનાર યોજાયો. ભરૂચ- શુક્રવાર - ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા...

શહેરમાં ઘરના ઘરનું સ્વપ્ન પૂરી કરતી યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી).

ભરૂચના મક્તમપુર વિસ્તારમાં સુનિલભાઈ કનુભાઈ મિસ્ત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) નો લાભ મળતા સરકારનો આભાર માન્યો. ૩.૫૦ લાખ રૂપીયાની સહાય...

પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના (શહેરી) ઘરના સ્વપ્નને પૂર્ણ સ્વરૂપ આપી રહી લોકોના જીવનમાં અજવાળુ પાથરી રહી છે.

આવાસ પાસ થતા રાજીપો વ્યક્ત કરી તે દહાડે જ સરકારનો પાડ માન્યો અને આજે અમારું ઘરનું ઘર પાકું બન્યું. –...

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ભરૂચ જિલ્લાના ૨૯૭૬ સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનો લોકાર્પણ સમારોહ યોજાશે.

ધારાસભ્યસર્વેશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ, લોકાર્પણ અને ખાતમુર્હૂત સમાંતર કાર્યક્રમ યોજાશે. ભરૂચ- ગુરુવાર- સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી...