પૂર ઓસર્યો બાદ પૂરપ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે ખડેપગે સેવા પૂરી પાડતી ભરૂચ જિલ્લા આરોગ્યની ટીમ

0

ભરૂચ-સોમવાર- પૂર ઓસર્યો બાદ પૂરપ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે ભરૂચ જિલ્લાની
આરોગ્યની ટીમ ખડેપગે રહીને આનુષંગિક સેવા આપી રહી છે. આ દરમ્યાન આરોગ્યની ટીમ ફરજના ભાગરૂપે ગામેગામ
ફરીને કાદવ – કીચડવાળા માર્ગોને પાર કરીને પણ લોકોને આરોગ્યની સેવા પહોચાડી રહ્યા છે.

ભરૂચ ચાણક્ય સમાચાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *