kaushik patel

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ઝધડીયા તાલુકાના અવિધા ખાતે જાહેર સ્થળોની સાફ સફાઇ કરી ‘સ્વચ્છતા હી સેવા’ ની શપથ લેવાઈ ભરૂચ-ગુરુવાર - દેશના વડાપ્રધાન શ્રી...

આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ-૨૦૨૩

ખેતીવાડી શાખા અને તાલુકા પંચાયત જંબુસર આયોજીત જંબુસર તાલુકા કક્ષાનો કૃષિ મેળો, મિલેટ્સ પ્રદર્શન યોજાયું મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં...

પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયનાને પ્રવેશ પ્રતિબંધ

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ...

*પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો તા. ૧૫ ઓકટોબર ૨૦૨૩ સવારના ૧૧:૦૦ થી ૧૩: ૦૦ કલાક સુધી બંધ રાખવા અંગે જાહેરનામું

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારીતથા નાયબ મામલતદાર વર્ગ –...

પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ વાગાડવા પર પ્રતિબંધ

ભરૂચ: બુધવાર: તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩નાં રોજ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ...

નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને રોજગાર નિમણૂંક પત્રો વિતરણના આગામી આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

ભરૂચ- બુધવાર- રોજગાર વાંચ્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પૂરી પાડવા માટે રોજગાર કચેરીઓ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓનો સંપર્ક કરી, ખાલી...

સ્વચ્છતા હી સેવા :રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન

રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝૂંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે ખાસ સ્વચ્છતા...

વિશ્વ બાલિકા દિવસ અંતર્ગત ભરૂચમાં જિલ્લા કક્ષાએ ‘‘સશક્ત કિશોરી, સુપોષિત ગુજરાત’’ થીમ પર ‘કિશોરી મેળો યોજાશે

ભરૂચ જિલ્લામાં કિશોરી ઉત્કર્ષ માટે થયેલ નવીન પહેલ: કિશોરી ઉત્કર્ષ પહેલ આજદિન સુધી કુલ ૪૧૮૦ કિશોરીઓને કુલ ૦૬ મોડ્યુલ્સ પર...

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે “મૂલ્ય શિક્ષણ” પર વ્યાખ્યાનનું આયોજન કરાયું

ભરૂચ-મંગળવાર- સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે આચાર્યશ્રી ડૉ.જી.આર.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત વિદ્યાર્થીઓ માટે Bharatiya Knowledge...

નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

૧૫ મી ઓક્ટોબર ૨૦૨૩ રોજ યોજાનાર પરીક્ષામા ૧૭ પરીક્ષા કેન્દ્રો અને ૧૭૨ બ્લોક ઉપર ૪૧૧૨ ઉમેદવારો હાજરી આપશે ભરૂચ જિલ્લામાં...

You may have missed