kaushik patel

ભરૂચના નાંદ ગામે દર ૧૮ વર્ષ ભરાતાં મેળામાં સ્નાન કરવાનો અનોખો મહિમા

વહીવટીતંત્ર દ્નારા યાત્રાળુઓ માટે વિવિધ અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. ભરૂચ- સોમવાર- ભરૂચ જિલ્લાના નાંદ ગામ ખાતે આજથી એક માસ...

આગામી ૩૦ જુન ૨૦૨૩ના રોજ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષાની ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી (દિશા) ની બેઠક યોજાશે

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ સમિતીની બેઠક (દિશા)આગામી ૩૦ જુન ૨૦૨૩ને શુક્રવારે સવારે ૧૧:૦૦ કલાકે...

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘનું મહાસંમેલન યોજાયું

ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘનું મહાસંમેલન યોજાયું જિલ્લાના વરિષ્ઠ પત્રકારોને પુરસ્કાર એનાયત કરવાની સાથે સંઘના નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુકપત્ર અપાયા ભરૂચ...

જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં આરએસી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની ટ્રે્નિંગ યોજાઈ

જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં આરએસી એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને E- REWA ડીઝાસ્ટર મેનેજમેન્ટ એપ્લિકેશનની ટ્રે્નિંગ યોજાઈ જિલ્લાના તમામ જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત...

ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાએ જિલ્લામાં યોજાનારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી

‘’ONE EARTH ONE HEALTH”ના નારા સાથે ૨૧મી જુને ભરૂચ જીએનએફસી ગ્રાઉન્ડ અને સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે...

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં થનાર લશ્કરી ભરતી માટે વિના મુલ્યે નિવાસી તાલીમ અપાશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ દ્વારા આગામી સમયમાં થનાર લશ્કરી ભરતી માટે વિના મુલ્યે નિવાસી તાલીમઅપાશે ભરૂચ:સોમવાર:રોજગાર વાચ્છુક ઉમેદવારો માટે...

You may have missed