kaushik patel

પ્રભારી મંત્રી શ્રી કુવંરજીભાઈ હળપતિએ ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત

પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરો,દુકાનો,ઝૂંપડા,કાચા,પાકા મકાનો, ખેડૂતોના પાક અને જમીન ધોવાણને થયેલા નુકસાનનો સર્વે કરી રાજ્ય સરકાર દ્વારા મળતી તમામ સહાય...

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ચાલતી સફાઈ કામગીરી

પૂરગ્રસ્ત વિસ્તારોને પૂર્વવત ધમધમતું બનાવવા પ્રયાસરત સફાઈ કર્મીઓની મુલાકાત લઈ પ્રોત્સાહિત કરતાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા ભરૂચના રિયલ હીરો આપણા...

ભરૂચની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો વ્હારે આવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચ- મંગળવાર - ભરૂચ શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થવાથી ભરૂચના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ વિકટ...

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો

ભરૂચ- સોમવાર- ભરૂચ જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂરને લઈને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે....

અંકલેશ્વર શહેરમાં જલારામ મંદિર દીવા રોડ પાસે આવેલી સોસાયટીમાંથી મોડી રાત્રે એનડીઆરએફની રેસ્ક્યુ ટીમે એક મહિલાનું રેસ્કયુ કર્યું

ભરૂચ- સોમવાર- સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...

ભરૂચની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ પૂરઅસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો વ્હારે આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

ભરૂચ- સોમવાર - ભરૂચ શહેરમાં પૂરની પરિસ્થિતિ ઉભી થવાથી આશ્રયસ્થાનોમાં રહેલા નાગરિકોતેમજ ભરૂચના વિવધ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ ઉભી થઈ...

ફોટો સ્ટોરી

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર પૂરઅસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ- સોમવાર - આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ભરૂચના શ્રી પ્રવીણભાઈ કાછડીયા દ્વારા...

રાજ્યના નિવૃત રમતવીરોને પેન્શન યોજના અંતર્ગત અરજીઓ મોકલવા અંગે જાહેર નિવિદા

ભરૂચ- ગુજરાત- ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના જે...

ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટ ડાયરેકટરશ્રી એમ.ઓ.જે.એસ શ્રી કરણજીત સિંઘે વાગરા તાલુકાના અખોડ ગામની મુલાકાત લીધી

ભરૂચ- બુધવાર- ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ભારત સરકારના પેયજલ અને સ્વચ્છતા મંત્રાલયના જોઇન્ટડાયરેકટરશ્રી એમ.ઓ.જે.એસ શ્રી કરણજીત સિંઘે વાગરા તાલુકાના...

You may have missed