kaushik patel

સ્વચ્છતા હી સેવા -ફ્રી ઇન્ડિયાની થીમ સાથે ગામડાઓ કચરા મુકત બની રહે તે માટે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ભરૂચ- સોમવાર- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાનાવિવિધ ગામડાઓમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા શુક્લતીર્થ ખાતે ૧૫૬ જેટલા પશુઓનું રસીકરણ કરી કૃમિનાશક દવા અપાઈ

ભરૂચ- સોમવાર - જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લાવહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ છે....

પૂર ઓસર્યો બાદ પૂરપ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે ખડેપગે સેવા પૂરી પાડતી ભરૂચ જિલ્લા આરોગ્યની ટીમ

ભરૂચ-સોમવાર- પૂર ઓસર્યો બાદ પૂરપ્રભાવિત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે ભરૂચ જિલ્લાનીઆરોગ્યની ટીમ ખડેપગે રહીને આનુષંગિક સેવા આપી...

સગર્ભાઓની સલામતીની દરકાર રાખતું આરોગ્ય વિભાગ

પૂરની વિપદા વેળા સગર્ભાઓની સલામત પ્રસૂતિ માટે આરોગ્ય વિભાગના આગોતરા આયોજનથી પ્રશંસનીય કામગીરી એલર્ટ બાદ નદી કાંઠાના ગામોમાંથી સ્થળાંતરિત કરાયેલી...

ભરૂચ જિલ્લામાં ૯૨૮૦ પૂર અસરગ્રસ્તોને રૂ. ૧૭,૫૮,૫૨૦ લાખની કેશડોલ્સ ચૂકવવામાં આવી

ભરૂચ: શનિવાર: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના ૬, અંકલેશ્વરના ૧૫ , ઝઘડિયાના ૧૨, હાંસોટ ૧ અનેવાગરા ૧ એમ...

ભરૂચ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્નારા જિલ્લા કક્ષાની પ્રાચીન- અર્વાચીન રાસ સ્પર્ધામાં યોજાશે

ભરૂચ-બુઘવાર- રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશ્નરશ્રી યુવક સેવા અનેસાંસ્ક્રુતિક પ્રવુત્તિઓ,ગાંધીનગર દ્વ્રારા આયોજિત તથા જિલ્લા યુવા...

ભણવાનું છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે વધુ એક તક

તાલુકાના બીઆરસીશ્રીઓ તથા જિલ્લાના GSOS માટેના સ્ટડી સેન્ટરની શાળાના આચાર્યશ્રીઓની બેઠક યોજાઈ ભણવાનું છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે ગુજરાત ઓપન સ્કૂલમાં...

ભરૂચ નગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી બાદ વ્હીકલ માઉન્ટેડ મશીન દ્વારા ફોગીંગ

ભરૂચ-ગુરુવાર- જિલ્લામાં પૂર બાદ રાહત બચાવ અને આરોગ્ય વિષયક સુવિધાઓ માટે યુધ્ધના ધોરણે જિલ્લા વહીવટીતંત્ર દ્નારા કામગીરી ચાલુ કરી દેવામાં...

ભરૂચ જિલ્લામાં પૂર પ્રભાવિત કિનારાના ગામોમાં ક્ષતિગ્રસ્ત થયેલી વીજ લાઈનનું રિસ્ટોરેશન કરી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત્ત કરતી DGVCL વીજ કંપનીની ટીમો

જિલ્લાના ૪૬ અસરગ્રસ્ત ગામો અને ટાઉનના વિસ્તારના કુલ ૮૨ વીજપોલ, ૨૦ જેટલા ટ્રાન્સફોર્રમ અને ૧૬૮૯ જેટલા મીટરોનું સમારકામ કરાયું :...

પશુઓના આરોગ્યને ધ્યાને લઈ સારવાર આપવાના થતા ૧૨૬ પશુઓને સ્થળ પર જ સારવાર અપાઈ

પશુપાલન વિભાગ દ્વારા ૨૨૫૨ જેટલા પશુઓનું રસીકરણ કરી ૩૩૮૦ કૃમિનાશક દવા અપાઈ ભરૂચ જિલ્લામાં ૫ જેટલી ટીમો દ્વારા પશુઓની સર્વે...

You may have missed