Month: November 2023

ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ સંપન્ન.

ભરૂચ – ગુરુવાર- જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડ ખાતે યોજાયો હતો. આ...

જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” તેમજ “રવી કૃષિ મહોત્સવ-૨૩” ના આયોજન અંગે બેઠક યોજાઈ.

ભરૂચ – ગુરુવાર- ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંચ રથ મારફતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" શરૂ થનાર છે તેમજ આજથી બે...

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા.

ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવાની ગરિમામય ઉપસ્થિતિ રહી. આયુષ્યમાન ભારત યોજના લાભાર્થીઓને સ્થળ પર આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ તેમજ ટી.બી.અને...

પોલીસ અધિનિયમ,૧૯૫૧ની કલમ-૪૩ (૧) અન્વયે જાહેરનામું.

મેળામાં આવનાર દરેક વ્યકિતએ સૂચનાઓનો ચૂસ્તપણે અમલ કરવા હુકમ. ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા....

શુક્લતીર્થ કાર્તિકી પૂનમના ધાર્મિક મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ મેળામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામું.

ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ ગામે તા. ૨૩/૧૧/૨૦૨૩ થી તા. ૩૦/૧૧/૨૦૨૩ સુધી શુકલેશ્વરમહાદેવનો કાર્તિકી પૂનમનો ધાર્મિક મેળો ભરાનાર છે....

૨૩ નવેમ્બર ૨૦ર૩ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી ભરૂચ -ઝાડેશ્વર ચોકડીથી શુક્લતીર્થ સુધી જતો રસ્તો જાહેર જનતાની સલામતી તથા ટ્રાફીક નિયમનનાં હેતુસર વન- વે જાહેર કરાયો.

વન-વે જાહેર કરતાં વૈકલ્પિક માર્ગ તરીકે શુક્લતીર્થ થી આવનાર વાહનો શુક્લતીર્થથી મંગલેશ્વર- નિકોરા- ઝનોર થી નબીપુર ઓવરબ્રીજ પાસે ને.હા.નં.૪૮ ઉપર...

સ્વચ્છતા હી સેવા : ભરૂચ જિલ્લો સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામે તળાવની સફાઈ ઝુંબેશ યોજાઈ.

ગ્રામજનો, સરપંચ,ઉપસરપંચ સહિત સૌ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા ભરૂચ- બુધવાર- બે માસના મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા...

અંકલેશ્વર ખાતે ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં અરજદારોને રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત હેઠળ ૩ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ.

ભરૂચ- બુધવાર- અંકલેશ્વર તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મામલતદાર શ્રી અંકલેશ્વરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાલુકાના આ તાલુકાકક્ષાના...

ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ સોપાન બની.

ખેડૂતોએ ખેતીવાડીની યોજના હેઠળ ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેતરમાં થઈ રહેલા નેનો યુરિયાના છંટકાવનું નિરિક્ષણ કર્યું. ડ્રોનથી છંટકાવ યોજનામાં કૃષિ વિમાનના...